Talati Practice MCQ Part - 8
હૃદયના ધબકારાને નિયમિત રાખવા કયા ખનીજની જરૂર પડે છે ?

મેગ્નેશિયમ
પોટેશિયમ
ઝિંક
સોડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.)

642 રૂ.
202 રૂ.
403 રૂ.
203 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ?

અનિલ ચાવડા
માધવ રામાનુજ
હરીન્દ્ર દવે
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

નક્કી, નશ્વર, નંદિની, નાવીન્ય, ન્યાસ
નશ્વર, નક્કી, નાવીન્ય, નંદિની, ન્યાસ
ન્યાસ, નક્કી, નશ્વર, નંદિની, નાવીન્ય
નક્કી, નશ્વર, નાવીન્ય, ન્યાસ, નંદિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP