Talati Practice MCQ Part - 8
વિટામીન D3 શેમાંથી મળે ?

શરબત
પાણીમાં ઓગળેલું હોય છે
સૂર્યપ્રકાશમાંથી
રાત્રે જમ્યા પછી ચાલવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એન.કે.પી. સાલ્વે
કે.સી. પંત
એલ.એમ. સિંઘવી
જી.વી.કે. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP