Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

સુશ્રુત
ચરક
નાગાર્જુન
વાગ્ભાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

44%
50%
20%
40%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રેફ્રીજિરેટરમાં કૂલન્ટ રૂપે ____ ગેસનો ઉપયોગ થાય છે ?

નાઈટ્રોજન
એમોનિયા
હિલિયમ
કાર્બન ડાયોકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP