Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

મળેલા જીવ
ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ
સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 એપ્રિલ, 1919
13 માર્ચ, 1919
13 જાન્યુઆરી, 1919
13 મે, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

ચંદ્રકાન્ત શેઠ
જયંતિલાલ ગોહેલ
ચુનીરામ ભગત
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બ્રિટીશ પાર્લામેન્ટ સભ્ય તરીકે ચૂંટાઈ આવનારા સૌપ્રથમ ભારતીય કોણ હતા ?

શ્યામજીકૃષ્ણ વર્મા
દાદાભાઈ નવરોજી
ગોપાલકૃષ્ણ ગોખલે
મેડમ ભીખાઈજી કામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP