કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ક્યા રાજનેતાની જયંતી મનાવવા માટે 20 ઓગસ્ટના રોજ ભારતભરમાં ‘સદભાવના દિવસ’ મનાવવામાં આવે છે ?

રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી
ફિરોજ ગાંધી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘજી ખટાઉ ડોડેચાએ નીચેના પૈકી કઈ કૃતિની રચના કરી નથી ?

વિચારોના વૃંદાવનમાં
વિસ્મય
સંબંધ તો આકાશ
આનંદ છાયો છાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતમાં સામાન્ય રીતે અમરનાથ યાત્રા કયારે યોજાય છે ?

ફેબ્રુઆરી – માર્ચ
ઓક્ટોબર – નવેમ્બર
ડિસેમ્બર – જાન્યુઆરી
જુલાઈ – ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?
1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત
2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત
૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા
4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા

માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2 અને 4
માત્ર 1 અને ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રાજનાથ સિંહ
શ્રીમતી નિર્મલા સીતારામન
શ્રી અમિતભાઈ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP