Talati Practice MCQ Part - 2
‘જ્ઞાનબાલ' કોનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોષી
નરસિંહરાવ દિવેટીયા
જયંત પાઠક
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કરેલા ઉપકારને જાણે’ તેને શું કહેવાય ?

ઉપકૃત
પરોપકારી
કૃતઘ્ન
કૃતજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

દસમી સદી
અગિયારમી સદી
બારમી સદી
તેરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP