GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના બંધારણનો ભાગ - II (Part - II) બાબત સાથે જોડાયેલ નથી. બંધારણની શરૂઆતના સમયે નાગરિકત્વ ભારતીય મૂળની ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓના નાગરિકત્વના હકો આપેલ પૈકી કોઈ નહીં કેટલીક ચોક્કસ વ્યક્તિઓ કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમના નાગરિકત્વના હકો બંધારણની શરૂઆતના સમયે નાગરિકત્વ ભારતીય મૂળની ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓના નાગરિકત્વના હકો આપેલ પૈકી કોઈ નહીં કેટલીક ચોક્કસ વ્યક્તિઓ કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમના નાગરિકત્વના હકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) માનવ શરીરનું નીચેના પૈકીનું કયું અંગ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે ? મૂત્રપિંડ યકૃત મોટું આંતરડું સ્વાદુપિંડ મૂત્રપિંડ યકૃત મોટું આંતરડું સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ બાબત એ અર્થતંત્ર પર ફુગાવાલક્ષી અસર કરે છે ?1. ભારતીય રીઝવ બેંક બજારમાં નવા બોન્ડ બહાર પાડે.2. RBI રેપોરેટમાં ઘટાડો કરે.3. RBI બેંક રેટમાં વધારો કરે.4. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) નાબૂદ કરવામાં આવે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 માત્ર 2 અને 4 માત્ર 1 અને 4 માત્ર 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2 અને 4 માત્ર 1 અને 4 માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય નથી ? સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે. રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે. ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે. સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે. રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે. ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે. સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બ્રિસ્ટોલ યુનિવર્સિટી પ્રેસ, 2019 દ્વારા પ્રકાશિત પુસ્તક “Modi and the Reinvention of Indian Foreign Policy'ના લેખક કોણ છે ? સુધાંશુ ત્રિપાઠી એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ઈવાન હોલ ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) સુધાંશુ ત્રિપાઠી એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ઈવાન હોલ ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP