ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) IIM અમદાવાદના મકાનની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ? રામ સુતાર લીકા બુર્ઝિયર અનિલ સુતાર લુઈ કહાન રામ સુતાર લીકા બુર્ઝિયર અનિલ સુતાર લુઈ કહાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? પંડિત દીનદયાળ બાલ ગંગાધર તિલક ગાંધીજી રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ બાલ ગંગાધર તિલક ગાંધીજી રાજ નારાયણ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? મોગલ આક્રમણ ભૂકંપ - 2001 અયોધ્યા આંદોલન કટોકટી -1975 મોગલ આક્રમણ ભૂકંપ - 2001 અયોધ્યા આંદોલન કટોકટી -1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? અચ્યૂત પટવર્ધન બાબુલાલ શંકર મનહર રાવળ રામપ્રસાદ શાહ અચ્યૂત પટવર્ધન બાબુલાલ શંકર મનહર રાવળ રામપ્રસાદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના સુશોભનો કઈ શૈલીને મળતા આવે છે ? દ્રવિડ શૈલી ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી મારું ગુર્જર હોપસલ શૈલી દ્રવિડ શૈલી ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી મારું ગુર્જર હોપસલ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP