ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

ગાંધીજી
પંડિત દીનદયાળ
રાજ નારાયણ બોઝ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ પ્રકટ કરેલી ગેરીલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા.

ગોસાભાઈ પટેલ
ચંદ્રશેખર ભટ્ટ
છોટુભાઈ પુરાણી
અંબુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP