કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)એ ‘વર્લ્ડ ઓફ વર્ક' રિપોર્ટ પર ILO મોનિટરની આવૃત્તિ બહાર પાડી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આ રિપોર્ટ અનુસાર નિમ્ન અને નીચી–મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થાઓમાં પૂર્વ કટોકટી બેઝલાઈનની તુલનામાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 3.6 અને 5.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આપેલ તમામ
વર્લ્ડ ઓફ વર્ક રિપોર્ટ પર ILO મોનિટરની નવમી આવૃત્તિ હતી.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ – 19 મહામારી પહેલા કામ કરતી પ્રત્યેક 100 મહિલાઓમાંથી 12.3 મહિલાઓએ તેમની નોકરી ગુમાવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે.

ગુરુ અર્જુનદેવની યાદમાં
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા
10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં
ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP