ભારતનો ઈતિહાસ (History of India)
"India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ?

સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
સ્વામી દયાનંદ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદ
એની બેસન્ટ
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.

ખાન બહાદુર ખાન
નાના સાહેબ
તાત્યા ટોપે
કુવર સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP