ભારતનો ઈતિહાસ (History of India)
"India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ
રામકૃષ્ણ પરમહંસ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?

કુલોત્તુંગ ચોલા
રાજરાજા ચોલા
રાજેન્દ્ર ચોલા
રાજાધિરાજ ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં
આપેલ તમામ
11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત
સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ?

લોથલ - ભોગાવો
મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ
રોજડી - નર્મદા
હરપ્પા - રાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP