ભારતનો ઈતિહાસ (History of India)
"India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ?

સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
જવાહરલાલ નેહરુ
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ?

અશોક
બિંદુસાર
બિંબિસાર
ચંદ્રગુપ્ત મોર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ?

પોંડિચેરી
સુરત
મછલીપટૃનમ
હુગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP