ભારતનો ઈતિહાસ (History of India) ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો ? નાગપુર સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ? બિંબિસાર ચંદ્રગુપ્ત મૌર્ય અશોક બિંદુસાર બિંબિસાર ચંદ્રગુપ્ત મૌર્ય અશોક બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? રાજ નારાયણ બોઝ ગાંધીજી પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક રાજ નારાયણ બોઝ ગાંધીજી પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક મુહમ્મદ-બીન તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક મુહમ્મદ-બીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? અકબર શાહજહાં કુતુબુદ્દીન ઐબક જહાંગીર અકબર શાહજહાં કુતુબુદ્દીન ઐબક જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? હરપ્પા - રાવી રોજડી - નર્મદા લોથલ - ભોગાવો મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ હરપ્પા - રાવી રોજડી - નર્મદા લોથલ - ભોગાવો મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP