Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ બે બાબતો એકબીજા સાથે સુસંગત નથી ?

કુરાન – આયાત
શ્રીમદ ભાગવત્ - અધ્યાય
ઓખાહરણ –કડવું
મહાભારત – પર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 12,000
રૂ. 16,000
રૂ. 18,000
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નર્મદા પરનો સરદાર સરોવર ડેમ કયાં આવેલ છે ?

ધુવારણ
સુરત
કાકરાપાર
કેવડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રથમ વખત રાષ્ટ્રીય ત્રિરંગો ધ્વજ બનાવનાર મહિલા ક્રાંતિકારી મેડમ ભીકાજી કામા ભારતના કયા રાજ્યનાં હતાં ?

ગુજરાત
પંજાબ
મહારાષ્ટ્ર
બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP