ભારતની ભૂગોળ (Geography of India)
સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે.
1. ચિનાબ
2. રાવિ
3. બિયાસ
4. સિંધુ
5. સતલજ
6. જેલમ

ફક્ત 1,2 અને 3
ફક્ત 1,3 અને 4
ફક્ત 2,3 અને 5
ફક્ત 1,2 અને 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ચિલ્કા સરોવર ક્યા આવેલું છે ?

ઉત્તર સીરકાર દરિયાકાંઠે
એક પણ નહીં
મલબાર દરિયાકાંઠે
કોરોમંડલ દરિયાકાંઠે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મિઝોરમ
નાગાલેન્ડ
મણિપુર
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી સૌથી જુની પર્વતમાળા કઈ છે ?

હિમાલય
શિવાલિક
આપેલ ત્રણેય પર્વતમાળાઓ
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP