ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે. 1. ચિનાબ 2. રાવિ 3. બિયાસ 4. સિંધુ 5. સતલજ 6. જેલમ ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 6 ફક્ત 2,3 અને 5 ફક્ત 1,2 અને 3 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 6 ફક્ત 2,3 અને 5 ફક્ત 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બુર્ઝિલ અને ઝોજિલ ઘાટ કયા રાજ્યમાં આવેલા છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ? મકરવૃત કર્કવૃત વિષુવવૃત્ત 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ મકરવૃત કર્કવૃત વિષુવવૃત્ત 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુસી, મુનેરૂ અને તુંગભદ્રા કઈ નદીની સહાયક નદીઓ છે ? કાવેરી ક્રિષ્ના ગોદાવરી પેન્નેરૂ કાવેરી ક્રિષ્ના ગોદાવરી પેન્નેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ? અરુણાચલ પ્રદેશ કચ્છ અંદામાન દ્વીપસમૂહ શિલોંગ અરુણાચલ પ્રદેશ કચ્છ અંદામાન દ્વીપસમૂહ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ? 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP