GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીતિ આયોગની પહેલ (Initiatives) તરીકે રાજ્યના મુખ્ય મંત્રીઓની ત્રણ ઉપસમિતિઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરી રજુ કરવામાં આવેલ છે, જેમાં નીચેના પૈકી કયા એક વિષયનો સમાવેશ થતો નથી ? મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો સ્વચ્છ ભારત અભિયાન સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્ર પોષિત યોજનાઓ મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો સ્વચ્છ ભારત અભિયાન સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્ર પોષિત યોજનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા નામો ધારણ કર્યા હતા ? બાળ મૂળરાજ ભીમદેવ બીજો કુમારપાળ અજયપાલ બાળ મૂળરાજ ભીમદેવ બીજો કુમારપાળ અજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે.' દ્રષ્ટાંત વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા દ્રષ્ટાંત વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'નિશાન'ની સમાનાર્થી સાચી જોડણી કઈ છે ? ચિનહ ચિહન ચિહ્ન ચિન્હ ચિનહ ચિહન ચિહ્ન ચિન્હ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) I was ___ to believe him. the fool fool a foolish a fool the fool fool a foolish a fool ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ? ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP