Talati Practice MCQ Part - 5
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-341
અનુચ્છેદ-51(ક)
અનુચ્છેદ-17
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
25 જાન્યુઆરી, 2018ના ભારત-આસિયાન સંમેલનનું આયોજન ક્યા થયું હતું ?

દિલ્લી
આપેલ પૈકી એક પણ નહીં
મુંબઇ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP