સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ?

કલકત્તા
દિલ્હી
ચેન્નાઈ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
આપેલ તમામ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ
કથારત્નસાગર - કથાસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ
નવલખા મંદિર - ધૂમલી, જામનગર
હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

એડ્રીનલ ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી
હાઇપોથેલેમસ ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP