Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC મુજબ

ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં.
ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી.
ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી.
ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ.
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ.
ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ.
ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP