સામાન્ય જ્ઞાન (GK)
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)નું વડુમથક ક્યા આવેલું છે ?

પુણે
બેંગલુરુ
હૈદરાબાદ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

જવાહરલાલ નહેરુ
વિઠ્ઠલભાઈ પટેલ
રવિશંકર મહારાજ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી.

શ્રીહર્ષ
કલ્હણ
ક્ષેમેન્દ્ર
પદ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘટાયેલ(TADA)ના કાયદાનું પૂરું નામ જણાવો.

Terrorist and Disruptive Activities (Prevention) Act
Terrorist and Disruptive Activities (Preventive) Act
Terrorisam and Distructive Activities (Prevention) Act
Terrorism and Distruction Activities (Preventive) Act

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

ન્યાયાધીશના હુકમ પછી
પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
ભોગ બનનાર મહિલાની સહમતીથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. મૂળશંકર ભટ્ટ
સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. નાનાભાઇ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP