GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

આનંદશંકર ધ્રુવ
નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કલાપી
ખબરદાર
કવિ બોટાદકર
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP