GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ITR-1 તે વ્યક્તિના કિસ્સામાં લાગુ પડશે નહીં કે જે...
(I) ભારત બહાર આવેલ મિલકતો (કોઈપણ એકમમાં નાણાંકીય હિત સમાવિષ્ટ ન હોય) ધરાવતો હોય.
(II) ભારત બહાર કોઈપણ ખાતામાં સહી કરવાની સત્તા ધરાવતો હોય.
(III) ભારત બહાર કોઈપણ પ્રકારની આવકનો સ્ત્રોત ન હોય.
(IV) કોઈપણ કંપનીનો ડિરેક્ટર હોય.

માત્ર (II) અને (III)
માત્ર (II) અને (IV)
માત્ર (I) અને (II)
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટના પ્રકારોમાં ___ ઑડિટ પધ્ધતિ / વ્યવસ્થા એ વ્યાપક છે કે જે વ્યવસ્થાતંત્રની યોગ્યતા અને અસરકારકતાનું સંપૂર્ણ પરીક્ષણ કરે છે.

ગુણવત્તાયુક્ત
ક્રમિક
મધ્યાત્મક
પ્રાથમિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) કંપનીની મૂડી પડતર એટલે વર્તમાન મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે. જે વર્તમાન મિલકતોનું ધંધાકીય જોખમ અને વર્તમાન કાર્યરત્ મૂડીમાળખાનું પ્રતિબિંબ છે.
(II) યોજનાની મૂડી પડતર એટલે મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે કે જે નવી યોજના અથવા રોકાણ કંપની દ્વારા હાથ ધરવામાં આવે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) માંગ વક્રમાં ઘટતું વલણ એ કિંમત ઘટાડા દ્વારા માંગનું વિસ્તરણ સૂચવે છે.
(II) માંગ વક્રમાં વધતુ વલણ એ કિંમત વધારા દ્વારા માંગનું સંકોચન સૂચવે છે.
(III) માંગ વક્રનું ઉપર તરફ જવું એ માંગમાં વધારો સૂચવે છે અને માંગવકનું નીચે તરફ જવું તે માંગમાં ઘટાડો સૂચવે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
બધાં જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) સહસંબંધાંક એ બે ચલ વચ્ચેની આવરણ કક્ષાનું માપ છે.
(II) નિયતસંબંધ વિશ્લેષણ એ બે ચલ વચ્ચેના સંબંધના સ્વરૂપનો અભ્યાસ કરે છે.
(III) સહસંબંધ એ સંબંધોની કક્ષાનું માપન કરે છે.
(IV) નિયતસંબંધ એ કાર્ય અને કારણ સંબંધનું માપન કરે છે.

બધાં જ સાચાં છે.
માત્ર (II), (III) અને (IV) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ?

1956 થી
1960 થી
1969 થી
1949 થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP