ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? રાષ્ટ્રપતિને વડી અદાલતને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને રાષ્ટ્રપતિને વડી અદાલતને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-24 અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું ? રાંચી મુંબઈ બેંગ્લોર હૈદરાબાદ રાંચી મુંબઈ બેંગ્લોર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે" આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 148 147 149 146 148 147 149 146 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ? એક પણ નહીં બંધારણના ભાગ -4 બંધારણના ભાગ -3 અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. એક પણ નહીં બંધારણના ભાગ -4 બંધારણના ભાગ -3 અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP