કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
1. રુદ્રેશ્વર મંદિર ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે.
2. રુદ્રેશ્વર મંદિર તેલંગાણામાં આવેલું છે.
3. રુદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાકતીય રાજા ગણપતિ દેવના સેનાપતિ રેચારલા રુદ્રએ કરાવ્યું હતું.
4. રુદ્રેશ્વર મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

માત્ર વિધાન 2, 3 અને 4
માત્ર વિધાન 1, 2 અને 3
માત્ર વિધાન 1, 2, 3 અને 4
માત્ર વિધાન 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં મોદી સરકારે નવા રચેલા સહકાર મંત્રાલય (Ministry of Co-Operation)નો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો?

અમિત શાહ
મનસુખ માંડવિયા
વીરેન્દ્રકુમાર
રાજનાથસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરાઈ ?

લતા મંગેશકર
ઉદિત નારાયણ
કુમાર સાનુ
આશા ભોંસલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ઓલિમ્પિક્સમાં ટેનિસ સિંગલ મેચ જીતનારો ત્રીજો ભારતીય ખેલાડી કોણ બન્યો ?

સોમદેવ દેવવર્મન
રોહન બોપન્ના
એક પણ નહીં
સુમિત નાગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP