GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો.’ - આ કથન કોણે કરેલું ?

જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
ગોપાલક્રિશ્ન ગોખલે
ડૉ. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે ભારત સરકારનું કયુ નિગમ કામ કરે છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી
નીતિ આયોગ
નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન
નાબાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP