Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

ગિરનાર
શેત્રુંજય
સાપુતારા
બરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૌથી ઓછી વસ્તી ધરાવતું ભારતનું રાજ્ય કર્યું છે ?

અરુણાચલ પ્રદેશ
સિક્કિમ
ગોવા
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી સૂરજનાં પર્યાયવાચી નામો ક્યાં નથી ?

ભાણ, ભાનુ
રવિ, કિરણ
આદિત્ય, હિરણ્યગર્ભ
સવિતા, ભાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ?

એમોનિયા
મિથાઈલ આઈસોસાઈનાઈડ
મિથેન
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP