Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

વિદુર
વિકર્ણ
શલ્ય
યુયુત્સુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય.

રૂ. 3,300
રૂ. 3,170
રૂ. 3,000
રૂ. 3,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર કવિ નર્મદે શરૂ કરેલા પાક્ષિકનું નામ શું હતું ?

નગારું
મશાલ
દર્પણ
ડાંડિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ 'બાતમી મળી જવી' એવો થાય છે ?

કાન ઉઘાડવા
કાન દેવા
કાને ધરવું
કાને વાત પહોંચવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાઝીરંગા શેના માટે જાણીતું છે ?

ગેંડાનું અભયારણ્ય
પક્ષી અભયારણ્ય
ઘુડખર અભયારણ્ય
હરણ અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP