Talati Practice MCQ Part - 9
ષિત વાતાવરણ શરીરની ___ માટે જવાબદાર છે.

અસ્વસ્થતા
સ્વચ્છતા
સમતોલન
સંતુલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

કંડલા
સંજાણ
પીપાવાવ
ઘોઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ?

પાલીતાણા
સુરેન્દ્રનગર
જૂનાગઢ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP