Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

જયંત પાઠક
સ્વામી આનંદ
સુરેશ દલાલ
ગૌરીશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

ભોગીલાલ ગાંધી
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
25 મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ક્યા રાજ્યમાં શરુ થઈ છે ?

ગુજરાત
પંજાબ
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP