GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ?

ઇ.સ. પૂર્વે 322-298
ઈ.સ. પૂર્વે 229-20
ઈ.સ. પૂર્વે 260
ઇ.સ. પૂર્વે 273-237

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જો ઉપાર ખરીદી રૂ. 15,00,000 હોય, સરેરાશ વેપારી દેવાં રૂ. 3,00,000ના હોય તો લેણદારને નાણાં ચૂકવણીની મુદતના દિવસો કેટલા થશે ?

61 દિવસો
73 દિવસો
90 દિવસો
72 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP