Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

સુંદરમ
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
“વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

ગેલ્વેનોમીટર
ડાયનેમોમીટર
એમીટર
બેરોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP