Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

ગૌરીશંકર જોષી
સુરેશ જોષી
લાભશંકર ઠાકર
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલ છે ?

મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મારું મન આનંદમાં હતું.
મારું મન શોકમા ન હતું.
મમ્મીને કાજુ કેવા ભાવે છે !
કોને કેદમાં લઈ જાય છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP