GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ?

આર્ટીકલ - 70
આર્ટીકલ - 72
આર્ટીકલ - 76
આર્ટીકલ - 74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 63
આર્ટિકલ - 64
આર્ટિકલ - 57
આર્ટિકલ - 61

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો.

મહારાજા ભગવતસિંહજી
વાઘજી ઠાકોર
જામ રાવળ
જામ રણજિતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP