Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના મહાનુભાવો અને તેમના સમાધિ સ્થળની યોગ્ય જોડ જોડો.
(1) મહાત્મા ગાંધી
(2) મોરારજીભાઇ દેસાઇ
(3) ડો.બાબાસાહેબ આંબેડકર
(4) લાલબહાદુર શાસ્ત્રી
(A) વિજઘાટ (દિલ્હી)
(B) રાજઘાટ (દિલ્હી)
(C) અભયઘાટ (અમદાવાદ)
(D) ચૈત્યભૂમિ (મુંબઇ)

1-C, 2-A, 3-B, 4-D
1-B, 2-A, 3-C, 4-D
1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-B, 3-D, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી ક્યું જોડકુ બંધબેસતુ નથી ?

કવિશિરોમણિ - પ્રેમાનંદ
ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્
ગરબીઓ ના કવિ - દયારામ
આદિ કવિ - નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ડભોઇના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

કર્ણદેવ વાધેલા
સિદ્ધરાજ જયસિંહ
વિસલદેવ વાધેલા
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના પ્રસ્તાવની શરૂઆત કયા ગૃહમાંથી થાય છે ?

લોકસભા
રાજ્યસભા
વિધાનસભા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP