GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

વિચારોના વૃંદાવનમાં
માનવતાની યાત્રા
ડિમલાઇટ
પગલાં તળાવમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ?

ગાણિતિક અર્થશાસ્ત્ર
ગણિતિક અભ્યાસ
અર્થ આંકડાશાસ્ત્ર
અર્થ મિતિશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
દેશમાં આવકની અસમાનતા ___ થી માપી શકાય છે.

ગીની આંક
વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ
આપેલ તમામ
લોરેન્ઝ કર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP