Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

કિશ્ચન બનાર્ડ
લૂઈ પાશ્વર
એડવર્ડ જેનર
જ્યોર્જ ડનલોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ?

ગૌરીશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP