Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
આર. કે. નારાયણ
જવાહરલાલ નેહરુ
વિલિયમ શેકસપિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વિક્રમ સંવતના પ્રથમ દિવસને શું કહેવાય ?

દશેરા
દિવાળી
નાતાલ
બેસતું વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

ચિનુ મોદી
એક પણ નહીં
રાજેન્દ્ર શાહ
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP