Talati Practice MCQ Part - 9
જન્માષ્ટમી તહેવાર કઈ તિથિએ ઉજવાય છે ?

શ્રાવણ વદ આઠમ
શ્રાવણ સુદ પુનમ
શ્રાવણ વદ અમાસ
શ્રાવણ સુદ આઠમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

દેવેન્દ્રનાથ ઘોષ
જે. એ. હિક્કી
દાદાભાઈ નવરોજી
એસ. એન. બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

ફર્દુનજી મર્ઝબાન
ઈચ્છારામ સુ. દેસાઈ
શાંતિલાલ શાહ
વીર કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP