GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 N એકમોવાળી એક સમષ્ટિમાંથી પુરવણીસહિત પદ્ધતિથી n કદના શક્ય નિદર્શોની સંખ્યા ___ થાય. N" n² NCn આપેલ પૈકી એક પણ નહીં N" n² NCn આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ જામનગર જુનાગઢ પોરબંદર કચ્છ જામનગર જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંધિનો વિગ્રહ કરો. અંતર્ગર્ભ અંત: + ર્ગર્ભ અંતર્ + ગર્ભ અંતર્ + ગાર્ભ અંતર્ + ર્ગભ અંત: + ર્ગર્ભ અંતર્ + ગર્ભ અંતર્ + ગાર્ભ અંતર્ + ર્ગભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું સામયિક શ્રેણીનું સરવાળા (વધઘટ)નું મોડલ છે ? Y = ax + b Y = ax + by X = ay + b O = T + C + S + I Y = ax + b Y = ax + by X = ay + b O = T + C + S + I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક શહેરમાં એક વર્ષમાં 40,000 બાળકોનો જન્મ થયો. તેમાંથી તે વર્ષે 500 બાળકો મૃત્યુ પામ્યા તો તે શહેરનો બાળ મૃત્યુદર કેટલો હશે ? 15 12.5 25 27 15 12.5 25 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો. અન્નાહારી જીવન અન્નાહારના ફાયદા અન્નાહાર-જીવનમંત્ર અન્નાહારની હિમાયત અન્નાહારી જીવન અન્નાહારના ફાયદા અન્નાહાર-જીવનમંત્ર અન્નાહારની હિમાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP