સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યમ (n+1)/2 હોય તો 1 થી 100 સુધીના અવલોકનોનો મધ્યક કેટલો ? 100 50.5 99.5 એક પણ નહી 100 50.5 99.5 એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બે સંખ્યાનો સરવાળો 45 છે. જો તેમનો ગુણોત્તર 7:8 હોય, તો તે સંખ્યા શોધો. 35, 40 28, 32 14, 16 21, 24 35, 40 28, 32 14, 16 21, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 3/10 કલાક 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ 2/10 કલાક 3/10 કલાક 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ 2/10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ખાંડની ફેક્ટરીમાં બંધ મોસમમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય ત્યારે સામાયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડશે ? ચક્રિય ઘટક વલણ મોસમી ઘટક એકપણ નહીં ચક્રિય ઘટક વલણ મોસમી ઘટક એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Select the correct full form of :CV (Used for one's professional bio-data) Company vitae Curriculum vitae Curriculum vision Company vision Company vitae Curriculum vitae Curriculum vision Company vision ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ? સર્વપલ્લી રાધાકૃષ્ણન રવિશંકર મહારાજ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ સર્વપલ્લી રાધાકૃષ્ણન રવિશંકર મહારાજ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP