GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 n કદવાળા યદૃચ્છ નિદર્શ માટે સ્ટુડન્ટ t-વિતરણની સ્વતંત્રતાની માત્રા કેટલી થાય ? n - 1/2 n n - 2 n - 1 n - 1/2 n n - 2 n - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિક્લ્પ શોધો. લક્ષ્મીથી તિરસ્કારભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 30 60 40 20 30 60 40 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ? સરકારની આવક વધારવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે સરકારની આવક વધારવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલકીય ઓડીટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? રોકડ ઓડીટ પડતર ઓડીટ કાર્યક્ષમતા ઓડીટ વાર્ષિક ઓડીટ રોકડ ઓડીટ પડતર ઓડીટ કાર્યક્ષમતા ઓડીટ વાર્ષિક ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ? તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP