GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 n કદવાળા યદૃચ્છ નિદર્શ માટે સ્ટુડન્ટ t-વિતરણની સ્વતંત્રતાની માત્રા કેટલી થાય ? n - 1/2 n - 2 n - 1 n n - 1/2 n - 2 n - 1 n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આવકધારા હેઠળ લાભ મેળવવા માટે જાહેર પ્રોવિડન્ડ ફંડમાં વધુમાં વધુ કેટલા રૂપિયા ભરી શકાય ? રૂ.1,50,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,00,000 રૂ.1,20,000 રૂ.1,50,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,00,000 રૂ.1,20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ? શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે સરકારની આવક વધારવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે સરકારની આવક વધારવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આપેલ એક બિંદુમાંથી પસાર થતાં વર્તુળોની સંખ્યા ___ છે. બે ચાર અનંત ત્રણ બે ચાર અનંત ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી મળતરનો દર ___ કરતાં વધારે હોય તો શેરદીઠ કમાણી વધે છે. આવક દર વ્યાજ દર મૂડી પડતર દર જાવક દર આવક દર વ્યાજ દર મૂડી પડતર દર જાવક દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? આપેલ તમામ પગાર પંચ નાણાં પંચ આયોજન પંચ આપેલ તમામ પગાર પંચ નાણાં પંચ આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP