ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ?

કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક)
રાજ્યની સહકારી બેંકો
રિજિયોનલ રૂરલ બેંકો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સી.રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ?

831 રૂ.
1,078 રૂ.
972 રૂ.
1,407 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP