ભારતની ભૂગોળ (Geography of India)
આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ બંને
અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે.
આપેલ પૈકી એક પણ નહીં
અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?

રાજસ્થાન
પંજાબ
હરિયાણા
ઉત્તરપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઈટ મળે છે ?

રાજસ્થાન
ઝારખંડ
મધ્ય પ્રદેશ
આપેલ એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે

કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી
દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી
દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી
દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP