ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

અરવિંદો ઘોષ
બિપિન ચંદ્ર પાલ
બાલ ગંગાધર ટિલક
અશ્વિનીકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

બાબરનામા
આયને-અકબરી
તવારીખ-એ-ગુજરાત
તારીખ-ઈ-ફિરોઝશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ?

નારાયણ ચંદાવરકર
આર.જી.ભંડારકર
મહાત્મા ફૂલે
ઈશ્વચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ?

4 ઓગસ્ટ, 1811
11 જુલાઈ, 1832
8 એપ્રિલ, 1829
10 ડિસેમ્બર, 1829

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP