ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી -I a) દેવેન્દ્રનાથ ટાગોરb) જ્યોતિબા ફૂલે c) દુર્ગારામ મહેતા d) શિવનારાયણ અગ્નિહોત્રી યાદી - II i) માનવધર્મ સભાii) તત્વબોધિની સભા iii) દેવ સમાજ iv) સત્યશોધક સભા a-i, b-iii, c-iv, d-ii a-iii, b-ii, c-i, d-iv a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-ii, d-i a-i, b-iii, c-iv, d-ii a-iii, b-ii, c-i, d-iv a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-ii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? જતીન દાસ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ કામા સુભાષચંદ્ર બોઝ જતીન દાસ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ કામા સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? બાગાયત વિદ્યા તબીબી શાખાની યુનાની પદ્ધતિ ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર બાગાયત વિદ્યા તબીબી શાખાની યુનાની પદ્ધતિ ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? અર્થશાસ્ત્ર નિતીસારા મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી અર્થશાસ્ત્ર નિતીસારા મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? મહાભિનિષ્ક્રમણ પરિનિર્વાણ તથાગત ધર્મચક્રપ્રવર્તન મહાભિનિષ્ક્રમણ પરિનિર્વાણ તથાગત ધર્મચક્રપ્રવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP