ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર બાલ ગંગાધર ટિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે લાગુ થયું ? વર્ષ 1967 વર્ષ 1975 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1975 વર્ષ 1945 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? દેવપાલ ગોપાલપાલ કુમારપાલ ધર્મપાલ દેવપાલ ગોપાલપાલ કુમારપાલ ધર્મપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહનરાય બી.જી. તીલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય બી.જી. તીલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? કાવેરી હુગલી નર્મદા સતલજ કાવેરી હુગલી નર્મદા સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? ગાંધીજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ દાદાભાઈ નવરોજીએ ગાંધીજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ દાદાભાઈ નવરોજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP