ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

અશ્વિનીકુમાર
અરવિંદો ઘોષ
બિપિન ચંદ્ર પાલ
બાલ ગંગાધર ટિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

પુરુશાપુરા અને મથુરા
સરનાથ અને શ્રીનગર
મથુરા અને સારનાથ
પુરુશાપુરા અને પાટલીપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?

ચંદ્રશેખર આઝાદ
લાલા લજપતરાય
લાલા હરદયાલ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ?

દુર્ગા ભાભી
બેગમ હઝરત મહાલ
મેડમ ભિખાઈજી રુસ્તમ કામા
લક્ષ્મીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ?

લખનઉ, 1996
લાહોર, 1929
કલકત્તા, 1917
બેલગાંવ, 1924

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP