ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

અરવિંદો ઘોષ
બાલ ગંગાધર ટિલક
બિપિન ચંદ્ર પાલ
અશ્વિનીકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ?

નિતીસારા
મનુસ્મૃતિ
અર્થશાસ્ત્ર
અષ્ટાધ્યાયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

બારડોલી સત્યાગ્રહ
અસહકાર ચળવળ
ખેડા સત્યાગ્રહ
રોલેટ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

સંસ્કૃત
તેલુગુ
કન્નડ
તમિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ?

તારાબહેન પટેલ
આપેલ પૈકી એક પણ નહીં
આઈ.પી.દેસાઈ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP