GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

વિટામિન એ (Vitamin - A)
થાયમીન (Thiamine)
આર્યન (Iron)
વિટામિન ડી (vitamin - D)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી તરીકે કોણે હોદ્દો ધારણ કર્યો છે ?

એલેક્સ લાર્સ
સ્કોટ મોરીસન
મેલ્કમ ટર્નોબલ
કેવીન ડેવીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP