GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“20 લાખથી વધુ ન હોય તેવી વસ્તી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં." ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 D (2)
243 E (1)
243 C (1)
243 B (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
14માં નાણાપંચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) મળનાર ગ્રાન્ટ પૈકી બેઝિક ગ્રાન્ટનો હિસ્સો 80% અને પરફોર્મન્સ ગ્રાન્ટનો હિસ્સો 20% રહેશે.
(2) સદરહુ ગ્રાન્ટની ફાળવણી સીધી ગ્રામપંચાયતને કરવામાં આવશે.

માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે.
માત્ર બીજુ વાક્ય યોગ્ય છે.
1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“ચારણ કન્યા' કાવ્યના કવિ કોણ છે?

ઝવેરચંદ મેઘાણી
જયંત પાઠક
રમેશ પારેખ
દુલાભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP