Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ?

પ્રસૂતિ સમયનો
ટ્રેક્ટર ખરીદવાનો
બાળકોના ભોજનનો
ખેતીમાં નુકસાનનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

યશવંત મહેતા
શ્રદ્ધા ત્રિવેદી
સાંકળચંદ પટેલ
ફિલિપ ક્લાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP