Talati Practice MCQ Part - 3
‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ?

કાકા કાલેલકર
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

ૠજુપાલિકા
સરયુ
સરસ્વતી
નિરંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી
રમણભાઈ નીલકંઠ
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્લી - મુંબઈ
મુંબઈ - પુણે
મુંબઈ - થાને
દિલ્લી - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP