Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
P. 1885
Q. 1919
R. 1942
S. 1868
1). ભારતન છોડો ચળવળ
2). જલિયાવાલા બાગ હત્યાકાંડ
3). મહાત્મા ગાંધીનો જન્મ
4). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના

P-4, Q-3, R-1, S-2
P-4, Q-2, R-1, S-3
P-4, Q-1, R-2, S-3
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?
(P) કંડલા
(Q) ભાવનગર
(R) કાકરાપાર
(S) વેળાવદર
(1) કાળીયાર અભ્યારણ
(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ
(3) બંદર
(4) અણુ વિજમથક

P-4, Q-2, R-3, S-1
P-3, Q-2, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-3, Q-1, R-4, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
A, B, C, D, E, F નામના છ લોકો એક હરોળમાં ઉભા છે. C અને D ની વચ્ચે કોઇ નથી. Dની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. D અને E ની વચ્ચે C છે. તો બંને છેડા ઉપર કયા બે લોકો હશે ?

F અને A
C અને D
A અને C
A અને E

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP