Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો.
(P) કિશનસિંહ ચાવડા
(Q)જયશંકર સુંદરી
(R)ચુનિલાલ મડિયા
(S) કાકા કાલેલકર
(1) અમાસના તારા
(2) થોડા આંસુ થોડા ફૂલ
(3) હિમાલયનો પ્રવાસ
(4) લીલુડી ધરતી

P - 4, Q - 1, R - 3, S - 2
P - 1, Q - 3, R - 2, S - 4
P - 1, Q - 2, R - 4, S - 3
P - 3, Q - 4, R - 1, S - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુનાઈત અપ-પ્રવેશ માટે

વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે.
વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ડભોઇના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

કર્ણદેવ વાધેલા
સિદ્ધરાજ જયસિંહ
વિસલદેવ વાધેલા
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ?

હેમચંદ્રાચાર્ય
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP