ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

ઉત્તર આંદામાન
દક્ષિણ આંદામાન
લઘુ આંદામાન
મધ્ય આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો પ્રમાણ સમય એટલે ___

82.5° પૂર્વ રેખાંશ
82.5° પશ્ચિમ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ
83.5° પશ્ચિમ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
જેટ સ્ટ્રીમ
નોર્વેસ્ટર
આઈ.ટી.સી. ઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ?

વંટાળનો વરસાદ
વાતાગ્રનો વરસાદ
ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ
ઉષ્ણતાનયનનો વરસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP