ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મેઘાલય
નાગાલેન્ડ
મણિપુર
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભૌગોલિક રીત, ભારતનો સૌથી જૂનો ભાગ કયો છે ?

દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
ડક્કેન ઉચ્ચપ્રદેશ
ઉત્તર ભારતીય મેદાનો
દરિયા કિનારાના મેદાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ચિલ્કા સરોવર ક્યા આવેલું છે ?

એક પણ નહીં
કોરોમંડલ દરિયાકાંઠે
મલબાર દરિયાકાંઠે
ઉત્તર સીરકાર દરિયાકાંઠે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP