ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
P). ઉમાશંકર જોશી
Q). મલ્લિકા સારાભાઈ
R). રવિશંકર મહારાજ
S). બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વ મુખ્યમંત્રી

P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-1, S-4
P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-4, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

ચિનુ મોદી
મધુસૂદન કોઠારી
ભગવતીકુમાર શર્મા
સિતાંશુ યશચંદ્ર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ?

ભાગ્યવિધાતા
કલહાર
કાવ્યરસ
વખાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ?

કવિ સુંદરમ્
ડૉ. હરિવલ્લભ ભાયાણી
રાજેન્દ્ર શુક્લ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP