ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? વાસુકી અસ્મિતા ગૌરવ ઘનશ્યામ વાસુકી અસ્મિતા ગૌરવ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો.a. ત્રૈમાસિક સામયિકb. સ્વાધ્યાય સામયિકc. વિદ્યા સામયિકd. પરબ સામયિક i. ફાર્બસ ગુજરાતી સભાii. ગુજરાતી સાહિત્ય પરિષદiii. ગુજરાત યુનિવર્સિટીiv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-i, d-ii a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-i, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે અકૂપાર કર્ણલોક વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે અકૂપાર કર્ણલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? દયાશ્રય ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ સુમતિગણિ દયાશ્રય ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ સુમતિગણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાથટબમાં માછલી' ના લેખક કોણ છે ? મીનાક્ષી ઠાકર લાભશંકર ઠાકર નિર્મિશ ઠાકર શરદ ઠાકર મીનાક્ષી ઠાકર લાભશંકર ઠાકર નિર્મિશ ઠાકર શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP