ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
P). ઉમાશંકર જોશી
Q). મલ્લિકા સારાભાઈ
R). રવિશંકર મહારાજ
S). બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વ મુખ્યમંત્રી

P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

કરસનદાસ માણેક
સ્નેહી પરમાર
હરિન્દ્ર દવે
લાલજી બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

વિધિકુણ્ઠિતમ્
હૃદયરુદિતશતકમ્
હૃદયવીણા
સ્ક્રેપબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ?

મહેન્દ્રસિંહ પરમાર
જયંત પાઠક
પન્નાલાલ પટેલ
અરવિંદ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP