ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
P). ઉમાશંકર જોશી
Q). મલ્લિકા સારાભાઈ
R). રવિશંકર મહારાજ
S). બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વ મુખ્યમંત્રી

P-2, Q-3, R-1, S-4
P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-4, S-1
P-3, Q-2, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ
મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચૈતન્ય-ઓડિશા
રામાનંદ-વારાણસી
નામદેવ-ગુજરાત
મીરાંબાઈ-રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ?

રા.વિ.પાઠક
કનૈયાલાલ મુનશી
બટુભાઈ ઉમરવાડિયા
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP