GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે :
(I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી.
(II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.

માત્ર (I)
(I) અને (II) બંને નહીં
(I) અને (II) બંને
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટોક અને પુરવઠાના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી ?

સ્ટોક સંભવિત પુરવઠાને નક્કી કરે છે.
પુરવઠો એ સ્ટોકની રકમ છે કે જે નિયત કિંમતે વેચાણ માટે આપવામાં આવે છે.
સ્ટોક અને પુરવઠો એક જ છે.
સ્ટોક ઉત્પાદનમાંથી આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
IMF ની સ્થાપના 1946માં થઈ અને 1947 માં કામગીરીની શરૂઆત કરી. નીચેનામાંથી કયા IMF ના કાર્યો છે ?
(I) તે ટૂંકાગાળાના ધિરાણ આપતી સંસ્થા તરીકે કાર્ય કરે છે.
(II) વિનિમય દરની વ્યવસ્થિત ગોઠવણ કરવા માટે વ્યવસ્થાતંત્ર પૂરું પાડે છે.
(III) તે સભ્ય દેશોના ચલણના ભંડાર તરીકે કાર્ય કરે છે કે જેથી ઋણ લેનાર દેશ અન્ય દેશોનું ચલણ ઊછીનું લઈ શકે છે.
(IV) સભ્ય દેશોના વિકાસના પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવું.

માત્ર (I) અને (II) સાચાં છે.
(IV) સિવાય બધાં જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં
માત્ર (III) અને (IV) સાચાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાકીય પત્રકોમાં રહેલ નાણાકીય માહિતીની નાણાકીય અભિવ્યક્તિમાં ફેરફારને ___ કહેવાય.

વિદેશી પ્રવાહન
વિદેશી ફૂગાવો
વિદેશી વ્યવહારો
વિદેશી ચલણ રૂપાંતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ ભારતીય નાણાંમંત્રાલયના ખર્ચ વિભાગની મુખ્ય પ્રવૃત્તિ નથી ?

નાણાંમંત્રાલયની ભલામણોનું અમલીકરણ
જથ્થાબંધ કેન્દ્રિય અંદાજપત્રીય સંસાધનો કે જે રાજ્યમાં ફેરબદલ કરવામાં આવે છે તેને સંચાલિત કરવો.
વિવિધ ડ્યુટીઓની વસુલાત
મુખ્ય યોજનાઓ / પ્રોજેક્ટની પૂર્વ મંજૂરીનું મૂલ્યાંકન (આયોજન અને બિન આયોજન ખર્ચ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વસ્તુઓની પુરવઠાની સાપેક્ષતા સંખ્યાબંધ પરિબળો પર આધારિત છે. આ અંગે નીચેની વિગતો ધ્યાનમાં લો.
(I) નાશવંત વસ્તુઓના કિસ્સામાં પુરવઠો વધુ સાપેક્ષ છે.
(II) ટૂંકાગાળામાં પુરવઠો પ્રમાણમાં સાપેક્ષ બને છે.
(III) નાના પાયે ઉત્પાદન પ્રમાણમાં સાપેક્ષ પુરવઠા તરફ દોરી જાય છે.

બધાં જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
એકપણ સાચું નહિં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP