ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
સંસદ દ્વારા
નાણામંત્રાલય દ્વારા
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

એ.સી. પીગુ
જગદીશ ભગવતી
જોન મીરાન્ડ કેઈન્સ
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક પૈકી કઈ જોડ ખોટી છે ?

નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50
બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index
યુરોનેસ્ટ-પેરિસ-CAC 40
ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP