સામાન્ય વિજ્ઞાન (General Science)
લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુક્સાનકારક પદાર્થ છૂટો પડે છે ?

હાઇડ્રોકાર્બન
નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ(CSIR) દ્વારા BGR-34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવેલ છે આ દવા કયા રોગને સંબંધિત છે ?

કેન્સર
લોહીનું દબાણ
એઈડ્ઝ
ડાયાબિટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ?

સી. વી. રામન
પ્રફુલ્લચંદ્ર રોય
જગદીશચંદ્ર બોઝ
હોમી ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP