ભારતની ભૂગોળ (Geography of India)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

12 કલાક 25 મિનિટ
9 કલાક 25 મિનિટ
6 કલાક 25 મિનિટ
24 કલાક 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ, એટલે કે, કન્યાકુમારી ___ આવેલું છે.

વિષુવવૃત્તની દક્ષિણે
કર્કવૃતની ઉત્તરે
વિષુવવૃત્તની ઉત્તરે
મકરવૃતની દક્ષિણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ?

શેવરોય ટેકરીઓ
નલ્લામલા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP