સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

જૈન
વૈષ્ણવ
શૈવ
બૌદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

નેમિનાથચતુષ્પાદિકા
રેવંતગિરિરાસુ
પ્રભાવકચરિત
જંબુસામિચરિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP