સામાન્ય જ્ઞાન (GK) PM 2.5 કણોનો વ્યાસ કેટલો હોય છે ? 2.5 મીટર 2.5 નેનોમીટર 2.5 મિલીમીટર 2.5 માઈક્રોમીટર 2.5 મીટર 2.5 નેનોમીટર 2.5 મિલીમીટર 2.5 માઈક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ___ છે. એક પણ નહીં વૈધાનિક સંસ્થા અર્ધન્યાયિક સંસ્થા બંધારણીય સંસ્થા એક પણ નહીં વૈધાનિક સંસ્થા અર્ધન્યાયિક સંસ્થા બંધારણીય સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્રનું ’વંદેમાતરમ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? દાંડીકૂચ ચંપારણ સત્યાગ્રહ હિંદુછોડો લડત બંગભંગની લડત દાંડીકૂચ ચંપારણ સત્યાગ્રહ હિંદુછોડો લડત બંગભંગની લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1976 1986 1992 1978 1976 1986 1992 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ? અબુલ કલામ આઝાદ સરદાર પટેલ જે. બી. કૃપલાણી મહાત્મા ગાંધી અબુલ કલામ આઝાદ સરદાર પટેલ જે. બી. કૃપલાણી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજ્યનું છે ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP