સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

પંડિત જશરાજ
અલ્લારખા ખાન
બિસ્મિલ્લાખાન
પંડિત રવિશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદીન બખ્તિયારે
કુતુબુદીન ઐબિકે
શિહાબુદીન ધોરી
મહમૂદ ગઝનવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ?

47 વિષયો
57 વિષયો
97 વિષયો
66 વિષયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

અષ્ટાધ્યાયી-સંસ્કૃત
આયને અકબરી-ઉર્દુ
ચંદ્રાયન-અવધિ
શિલપ્પતિકમ-તમિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP